- બહ્મોસમાજના સ્થાપક કોણ હતા ?
- ✔️રાજા રામમોહનરાય
- રાજા રામમોહનરાયે બંગાળી ભાષામાં ક્યું સમાચારપત્ર શરૂ કર્યું હતું ?
- ✔️ સવાદકૌમુદી
- ભારતમાં સતીપ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો કોણે ઘડ્યો ?
- ✔️ લોર્ડ વિલિયમ બૅન્ટિંકે
- રાજા રામમોહનરાયે ફારસી ભાષામાં ક્યું સમાચાર પત્ર શરૂ કર્યું હતું ?
- ✔️ મિરાત-ઉલ-અખબાર
- સામાજિક અને ધાર્મિક સુધારણાનાં આંદોલનો શરૂ કરનાર સૌ પ્રથમ કોણ હતા ?
- ✔️રાજા રામમોહનરાય
- રાજા રામમોહનરાયનો જન્મ ક્યારે થયો હતો ?
- ✔️ઈ.સ. 1772માં
- રાજા રામમોહનરાયનો જન્મ ક્યાં થયો હતો ?
- ✔️બગાળના હૂગલી જિલ્લાના રાધાનગર ગામમાં
- કઈ ઘટનાએ રાજા રામમોહનરાયને ખૂબ અસર કરી ?
- ✔️ ભાભીની સતી થવાની
- રાજા રામમોહનરાયે કોલકાતામાં કઈ કૉલેજની સ્થાપના કરી ?
- ✔️હિંદુ કૉલેજની
- કઈ સાલમાં સતીપ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડાયો ?
- ✔️ઈ.સ. 1829માં
- કોના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહનરાય ઈંગ્લૅન્ડ ગયા ?
- ✔️દિલ્લીના બાદશાહના
- કઈ સાલમાં રાજા રામમોહનરાયનું મૃત્યું થયું ?
- ✔️ઈ.સ. 1833માં
- રાજા રામમોહનરાયનું મૃત્યું ક્યાં થયું ?
- ✔️બરિસ્ટોલ મુકામે
- ૧ ભારતમાં કઈ સદીમાં સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનો થાય?
- - ૧૯મી સદીના ઉત્તરાર્ધમાં
- ૨ ૧૯મી સદીના સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનો ચલાવનાર સંસ્થામાં કઈ સંસ્થા અગ્રેસર હતી?
- - બ્રહ્મોસમાજ
- ૩ બ્રહ્મોસમાજના પ્રણેતા કોણ હતા? - રજા રામમોહનરાય
- ૪ પ્રેસની સ્વતંત્રતાના હિમાયતી કોણ હતા?
- - રાજા રામમોહનરાય
- ૫ બ્રહ્મોસમાજનું મૂળ નામ શું હતું?
- - આત્મીય સભા (૧૮૧૫)
- ૬ રાજા રામમોહનરાયનું અવસાન ક્યારે અને ક્યા થયું?
- - ઈ.સ. ૧૮૩૩ અને બ્રિસ્ટોલ મુકામે
- ૭ બ્રહ્મોસમાજ દ્વારા કઈ પત્રિકા શરુ કરવામાં આવી?
- - તત્વબોધિની પત્રિકા
- ૮ કોના જોડાવાથી બ્રહ્મોસમાજમાં નવો પ્રાણ પૂરાયો?
- - દેવેન્દ્રનાથ ટાગોર
- ૯ કેશવચંદ્ર સેને કઈ નવી સ્નાસ્થાની સ્થાપના કરી?
- - ભારતીય બ્રહ્મોસમાજ
- ૧૦ કોના પ્રયત્નોથી સતીપ્રથા નાબૂદ કરતો કાયદો ઘડાયો?
- - રાજા રામમોહનરાય
- ૧૧ ભારતમાં કઈ સંસ્થાએ ઉદારતાવાદ અને આધુનિકતાનું વાતાવરણ તૈયાર કર્યું?
- - બ્રહ્મોસમાજ
- ૧૨ મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક કોણ હતા?
- - જ્યોતિબા ફૂલે
- ૧૩ જ્યોતિબા ફૂલે કઈ સામાજિક સંસ્થા સ્થાપી?
- - સત્ય શોધક સમાજ
- ૧૪ સ્ત્રી શિક્ષણ મતે તેમને ક્યા કન્યાશાળા શરુ કરી?
- - પૂણેમાં
- ૧૫ સમાજમાં બ્રાહ્મણોના આધિપત્ય સામે કોણે પડકાર ફેંક્યો?
- - જ્યોતિબા ફૂલે
- ૧૬ અસ્પૃશ્યતા - નિવારણ ક્ષેત્રે કોનો નોંધપાત્ર ફાળો છે?
- - જ્યોતિબા ફૂલે
- ૧૭ જ્યોતિબા ફૂલેને મહાત્માની પદવી ક્યાંના નાગરિકોએ આપી?
- - મુંબઈના નાગરિકોએ (૧૮૮૭)
- ૧૮ ડો આંબેડકર અને મહર્ષિ કર્વે કોને પોતાના ગુરુતુલ્ય માનતા?
- - જ્યોતિબા ફૂલે
- ૧૯ આર્યસમાજના સ્થાપક કોણ હતા?
- - સ્વામી દયાનંદ સરસ્વતી
- ૨૦ દયાનંદ સરસ્વતીનો જન્મ ક્યા થયો હતો?
- - મોરબી નજીક ટંકારા
- ૨૧ દયાનંદ સરસ્વતીનું બાળપણનું નામ શું હતું?
- - મૂળશંકર
- ૨૨ દયાનંદ સરસ્વતીએ કયુ સૂત્ર આપ્યું?
- - વેદ તરફ પાછા વળો
- ૨૩ પરમેશ્વરના શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન શેમાં છે?
- - વેદમાં
- ૨૪ કયું અધ્યયન સાચું અધ્યયન છે?
- - વેદનું અધ્યયન
- ૨૫ સ્વામી દયાનંદ સરસ્વતીએ કયું પુસ્તક લખ્યું?
- - સત્યાર્થ પ્રકાશ
- ૨૬ સ્વામી દયાનંદ સરસ્વતીએ ધર્માંતર થયેલા હિન્દુઓ માટે કઈ ચળવળ શરુ કરી?
- - શુદ્ધિ ચળવળ
- ૨૭ કાંગડી ગુરુકૂળની સ્થાપના કોણે અને ક્યા કરી?
- - સ્વામી શ્રદ્ધાનંદ, હરદ્વાર પાસે
- ૨૮ એંગ્લો વૈદિક કોલેજ કોણે અને ક્યા શરુ કરી?
- - લાહોરમાં અને લાલા હંસરાજે
- ૨૯ રામકૃષ્ણ પરમહંસ ક્યાંના મહાન સંત હતા?
- - કોલકાતા પાસેના દક્ષિણેશ્વર મંદિરના
- ૩૦ સ્વામી વિવેકાનંદ કોના શિષ્ય હતા? - રામકૃષ્ણ પરમહંસ
- ૩૧ રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી?
- - સ્વામી વિવેકાનંદ (૧૮૯૭)
- ૩૨ વિશ્વ ધર્મ પરિષદ ક્યા યોજાઈ હતી?
- - શિકાગો (૧૮૯૩)
- ૩૩ શિકાગો ખાતે યોજાયેલ ધર્મપરિષદમાં કોણે હાજરી આપી?
- - સ્વામી વિવેકાનંદ
- ૩૪ વિવેકાનંદનું મૂળ નામ શું હતું?
- - નરેન્દ્રનાથ
- ૩૫ સ્વામી વિવેકાનંદનો ધર્મ કયો ધર્મ બન્યો?
- - ભારતીય રાષ્ટ્રીયતાને જગાડનારો
- ૩૬ ‘ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહ્યો’. આ પંક્તિ કોની છે?
- - સ્વામી વિવેકાનંદ
- ૩૭ રામકૃષ્ણ મિશનનો મંત્ર શું હતો?
- - માનવસેવા એ જ પ્રભુ સેવા
- ૩૮ આ સંસ્થા ક્યા આદર્શમાં માને છે? - સેવા સુધારણામાં
- ૩૯ આ સંસ્થાનું વડું મથક કયા આવેલું છે?
- - બેલૂર
- ૪૦ મિશનના લોકો કઈ આપતિઓ વખતે નિઃસ્વાર્થ સેવા કરે છે?
- - પૂર, દુષ્કાળ, ભૂકંપ, રોગચાળો વગેરે
- ૪૧ કોના નેતૃત્વ નીચે નારી ઉત્કર્ષની પ્રવૃતિઓ કરે છે?
- - સિસ્ટર નિવેદિતા
- ૪૨ ભારતમાં મહાન ચિંતકોમાં કોનો સમાવેશ થાય છે?
- - મહર્ષિ અરવિંદ
- ૪૩ મહર્ષિ અરવિંદનું મૂળ નામ શું હતું? - અરવિંદ ઘોષ
- ૪૪ અરવિંદ ઘોષે માતૃભૂમિ માટે કયો મંત્ર પ્રચલિત કર્યો?
- - વંદે માતરમ
- ૪૫શ્રી અરવિંદે કયું અખબાર શરુ કર્યું હતું?
- - વંદે માતરમ
- ૯મી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો
- ૪૬ શ્રી અરવિંદ માટે જેલ શું બની ગઈ?
- - યોગાશ્રમ
- ૪૭ શ્રી અરવિંદે પોતાનો દેહત્યાગ કયા કર્યો?
- - પોંડિચેરી
- ૪૮ કોના જન્મદિવસે ભારતને આઝાદી મળી?
- - શ્રી અરવિંદના જન્મદિવસે
- ૪૯ કોના પ્રયત્નોથી સૌપ્રથમ અંગ્રેજી શિક્ષણ આપતી શાળા શરુ કરવામાં આવી?
- - સિરામપોરના પાદરીઓની મદદથી
- ૫૦ આધુનિક ભારતના ઘડતરમાં કોણે મહત્વનો ફાળો આપ્યો?
- - અંગ્રેજી શિક્ષણ
- ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
- ૫૧ કોના પ્રયાસોના કારણે વિધવા પુનઃવિવાહનો કાયદો ઘડાયો?
- - ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
- ૫૨ પ્રાર્થનાસમાજની સ્થાપના કોણે કરી?
- - ડો આત્મારામ પાંડુરંગ
- ૫૩ કોના જોડાવાથી પ્રાર્થનાસમાજનું બળ વધ્યું?
- - ન્યાયમૂર્તિ રાનડે અને રામકૃષ્ણ ભાંડારકર
- ૫૪ ડેક્કન એજયુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી?
- - ન્યાયમૂર્તિ રાનડે
- ૫૫ આર્ય મહિલાસમજ અને સેવા સમાજની સ્થાપના કોના પ્રયત્નોથી થઇ?
- - રમાબાઈ રાનડે
- ૫૬ પ્રાર્થનાસમાજનું સામયિક કયું છે?
- - સુબોધ પત્રિકા
- ૫૭ થિયોસોફિકલ સમાજની સ્થાપના કોણે કરી?
- - કર્નલ આલ્કોટ અને મેડમ બેલ્વેટસ્કી
- ૫૮ અલીગઢ ચળવળના પ્રણેતા કોણ હતા?
- - સર સૈયદ અહેમદખાન
- ૫૯ અલીગઢ મુસ્લિમ કોલેજની સ્થાપના કોણે કરી?
- - સર સૈયદઅહમદખાન
- ૬૦ અલીગઢ મુસ્લિમ કોલેજ હાલ ક્યા નામે ઓળખાય છે?
- - અલીગઢ મુસ્લિમ યુનિવર્સીટી
- ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
- ૬૧ શીખ ધર્મ અને શીખ સમાજમાં કઈ સમિતિની રચના કરવામાં આવી?
- - ગુરુદ્વારા પ્રબંધક સમિતિ
- ૬૨ અમૃતસરમાં પાશ્ચાત્ય કેળવણી આપવા માટે કઈ કોલેજની સ્થાપના કરવામાં આવી?
- - ખાલસા કોલેજ
- ૬૩ પારસી ધર્મમાં સુધારણા કરવા માટે કોણે પ્રયત્નો કર્યા?
- - કે.આર.કામા અને બહેરામજી મલબારી
- ૬૪ બંગાળમાં સતીપ્રથાને ગેરકાયદેસર કોણે જાહેર કરી?
- - જનરલ વિલિયમ બેન્ટિક
- ૬૫ ક્યા ખરીતા મુજબ સ્ત્રી શિક્ષણ માટે શાળા શરુ કરવામાં આવી?
- - ચાર્લ્સ વુડ
- ૬૬ માનવધર્મ અને માનવમાત્રની સમાનતાનો સંદેશ કોણે આપ્યો?
- - નારાયણ ગુરુ
- ૬૭ નારાયણ ગુરુનો જન્મ ક્યા ગામમાં થયો હતો?
- - એમ્પર્ગ
- ૬૮ નારાયણ ગુરુ કઈ વૃતિ ધરાવતા હતા?
- - આધ્યાત્મિકવૃત્તિવાળા
- ૬૯ રવીન્દ્રનાથ ટાગોર કોને પોતાના યુગના મહાન સંત સુધારક કહે છે?
- - નારાયણગુરુ
- ૭૦ કોણે દેશ વિદેશમાં આધ્યાત્મિક સુધારક તરીકે નામના મેળવી?
- - નારાયણ ગુરુ
- ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
- ૭૧ નારાયણ ગુરુ કોને વહેમો અને અનિષ્ટોનું મૂળ માનતા?
- - નિરક્ષરતા
- ૭૨ પૂનામાં કન્યાશાળા કોણે શરુ કરી?
- - નારાયણ ગુરુ
- ૭૩ ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો?
- - ભાવનગર
- ૭૪ પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી?
- - ઠક્કરબાપા
- ૭૫ ભીલોના જીવનને સુધારવાનું કામ કોણે કર્યું?
- - ઠક્કરબાપા
- ૭૬ અખિલ હિન્દ હરિજન સંઘના મંત્રી તરીકે કોણે સેવા આપી?
- - ઠક્કરબાપા
- ૭૭ સિંગસભાની સ્થાપનના કોણે અને ક્યારે કરી?
- - સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા, ૧૮૭૩
- ૭૮ પંજાબમાં સામાજિક જીવન પર શાનો પ્રભાવ જોવા મળે છે?
- - સિંગસભા
- ૭૯ સેન્ટ્રલ હિંદુ સ્કૂલની સ્થાપના કોણે કરી?
- - શ્રીમતી એની બેસન્ટ
- ૮૦ સેન્ટ્રલ હિંદુ સ્કૂલ હાલ ક્યા નામે ઓળખાય છે?
- ✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
- - બનારસ હિંદુ યુનિવર્સીટી
- ૮૧ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ કોણે કર્યો?
- - સૈયદ અહેમદ અને શરીઅતુલ્લા
- ૮૨ ભારતમાં વહાબી આંદોલન કોણે શરુ કર્યું?
- - સર સૈયદ અહેમદખાન
- ૮૩ મુસ્લિમોમાં પછાતપણું દૂર કરવા કોણે પ્રયત્નો કર્યા?
- - સર સૈયદ અહેમદખાન
- ૮૪ રહનુમા ઈ મઝદયરબન સભાની સ્થાપના કોણે કરી?
- - દાદાભાઈ નવરોજી
- ૮૫ આ સંસ્થાએ કયું મુખપત્ર શરુ કર્યું?
- - રાશ્ત ગોફતાર
- ૮૬ કોના પ્રયત્નોથી લગ્ન માટે પુખ્તવય ઠરાવતો કાયદો ઘડ્યો હતો?
- - મલબારીના
- ૮૭ નારાયણ ગુરુને વારસામાં શું મળ્યું હતું?
- - પવિત્રતા અને સાદાઈ
- ૮૮ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ નામની સંસ્થા કોણે સ્થાપી હતી?
- - નારાયણ ગુરુએ
- ૮૯ ભીલોને દારુની બદી તેમજ વહેમોમાંથી મુક્ત કરવાનું કામ કોણે કર્યું?
- - ઠક્કરબાપા
- ૯૦ શીખ સમાજમાંથી સામાજિક દૂષણો કોણે દૂર કર્યા?
- - સરદાર ઠાકુરસિંગ સંધાનવાલિયા
No comments:
Post a Comment